દશા
તમને સ્પર્શે કે ના સ્પર્શે, જેવી છે એવી કવિતા મારી છે,
શું ફરક પડવાનો કોઇ ને, લાગણી તો અંતે મારી છે.
વિચારી, મમળાવી ને તમે તો આખરે છુટી જવાના,
પણ ઝંઝાવાત માં અટવાવાની દશા તો અંતે મારી છે.
- સુગંધ.
શું ફરક પડવાનો કોઇ ને, લાગણી તો અંતે મારી છે.
વિચારી, મમળાવી ને તમે તો આખરે છુટી જવાના,
પણ ઝંઝાવાત માં અટવાવાની દશા તો અંતે મારી છે.
- સુગંધ.